16 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી ગુરુ છે. આ યુતિથી 'ગુરુ આદિત્ય રાજયોગ' બનશે, જે કન્યા, વૃષભ અને મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. નોકરી, આવક અને રોમાંસમાં વધારો થવાની સંભાવના છે.
સૂર્ય અને ગુરુનું કર્કમાં ગોચર, ત્રણ રાશિને લાભ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies