અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી, ઘરોમાં ત્રણ-ચાર ફૂટ પાણી ભરાયું છે અને ગટરના ગંદા પાણી ફેલાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ અને જંતુનાશક છંટકાવ શરૂ કર્યો છે. મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
બોપલમાં જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત
Source: Gujarat First
Read the live feed on ZapIndies