કારગિલ વિજય દિવસે સુરતમાં 100 ફૂટ તિરંગો ફરકાવ્યો

કારગિલ વિજય દિવસે સુરતમાં 100 ફૂટ તિરંગો ફરકાવ્યો

કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 100 ફૂટ ઊંચા તિરંગાનું ધ્વજારોહણ કર્યું અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે એટલે જ આપણે સુરક્ષિત છીએ.

Source: Gujarat First

Read the live feed on ZapIndies