કેન્દ્ર સરકારે બ્લેક સીમાં તાજેતરના હુમલાઓમાં પાંચ ભારતીયોના મોત બાદ નાવિકોને સંઘર્ષગ્રસ્ત દરિયાઈ વિસ્તારોમાં નોકરી લેતા પહેલાં સુરક્ષા, વીમો અને ઇમરજન્સી વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયની આ એડવાઇઝરીમાં જહાજના રૂટ, બંદરો, અને સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતી મેળવવા પર ભાર મૂકાયો છે.
બ્લેક સી હુમલા બાદ ભારતીય નાવિકો માટે એલર્ટ
Source: Mantavya News
Read the live feed on ZapIndies