અમરનાથ યાત્રા પર જઈ રહેલા યાત્રીઓની બસ ખીણમાં ખાબકી પડતાં 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
અમરનાથ યાત્રીઓની બસ ખીણમાં ખાબકી, 10થી વધુ ઘાયલ
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies