અમદાવાદના વેપારીઓ માટે સુરત મોડલ જેવી સહાય જાહેર

અમદાવાદના વેપારીઓ માટે સુરત મોડલ જેવી સહાય જાહેર

ગુજરાત કેબિનેટે અમદાવાદ સહિત પૂરગ્રસ્ત વેપારીઓને સુરત મોડલ પર સહાય આપવાનો નિર્ણય કર્યો છે. GST ટર્નઓવરના આધારે વેપારીઓને 7% લોન અને વ્યાજ સહાય મળશે. ₹20 લાખથી ₹30 લાખ સુધીની લોન અને ₹5 લાખથી ₹10 લાખ સુધીની વ્યાજ સહાયની જોગવાઈ છે. આ ઉપરાંત, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને રસ્તાઓને CC રોડમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies