મહેસાણામાં ચાંદીપુરાનો નવો કેસ, બાળકી દાખલ

મહેસાણામાં ચાંદીપુરાનો નવો કેસ, બાળકી દાખલ

મહેસાણાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષની બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પુષ્ટિ થયું છે. આરોગ્ય વિભાગે 250થી વધુ ઘરોમાં સર્વેલન્સ અને સ્પ્રેઇંગ શરૂ કરી છે. બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગત વર્ષે જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા અને એક મોત થયું હતું. વાયરસ ફેલાવતી રેતીની માખીને નિયંત્રિત કરવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Source: Gujarati Jagran

Read the live feed on ZapIndies