વડોદરામાં નર્મદા ભવનમાંથી પંખા અને LED લાઇટની ચોરી

વડોદરામાં નર્મદા ભવનમાંથી પંખા અને LED લાઇટની ચોરી

વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાં તસ્કરોએ જૂની સરકારી કચેરીને નિશાન બનાવી છે. દરવાજો તોડી 10 પંખા અને 12 LED લાઇટ સહિત રૂ.16 હજારનો સામાન ચોરાયો. આ કચેરી જુલાઈ 2025માં ખસેડાઈ હતી અને હાલ રિનોવેશન ચાલી રહ્યું હતું. રાવપુરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies