વિરમગામમાં 48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસર્યાં

વિરમગામમાં 48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસર્યાં

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક પછી પણ શહેરના વોર્ડ નંબર-2 અને વોરાની ચાલી સહિતના વિસ્તારો જળબંબાકાર છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાથી અને વીજળી ગુલ થઈ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આરોપ છે કે તંત્રએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી, જેના કારણે લોકોનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે.

Source: TV9 Gujarati

Read the live feed on ZapIndies