ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો છે, જેના કારણે હોમ, ઓટો અને પર્સનલ લોનના હપ્તા ભરનારા કરોડો ગ્રાહકોને કોઈ રાહત મળશે નહીં. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે Q1માં ફુગાવો અંદાજ કરતાં ઓછો રહ્યો, પરંતુ ખાદ્ય અને બળતણના ભાવમાં અસ્થિરતા છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે CPI ફુગાવાનો અંદાજ ઘટાડીને 5% કર્યો છે, જ્યારે GDP ગ્રોથ અંદાજ વધારીને 6.7% કર્યો છે.
RBIએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો, લોન EMIમાં રાહત નહીં
Source: Gujarati Jagran
Read the live feed on ZapIndies