મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં CJPની બે દિવસીય બેઠક શરૂ થઈ છે. સ્થાપક અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું છે કે 'કોકરોચ જનતા પાર્ટી' રાજકીય પક્ષ નહીં બને, પરંતુ દેશમાં પ્રેશર ગ્રુપ તરીકે કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે ભારતને નવા પક્ષની નહીં, મજબૂત જન-આંદોલનની જરૂર છે. બેઠકમાં જંતર-મંતર આંદોલન, E20 પેટ્રોલ, શિક્ષણ વ્યવસ્થા અને દેશવ્યાપી વિસ્તરણ પર ચર્ચા થશે.
CJP રાજકીય પક્ષ નહીં બને, જન-આંદોલન પર ભાર
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies