ખાતર ડીલરો પર સરકારની કડક નજર, તપાસ અધિકારીઓ નિમાયા

ખાતર ડીલરો પર સરકારની કડક નજર, તપાસ અધિકારીઓ નિમાયા

રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા મુજબ, યુરિયા સાથે ફરજિયાત ટેગિંગ, સંગ્રહખોરી, કાળા બજારી અને બનાવટી ખાતરના વેચાણ જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરાશે. અધિકારીઓ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની ચકાસણી કરશે, અને દોષિત ડીલરો સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies