ગુજરાતમાં એનાલોગ પનીર પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાતમાં એનાલોગ પનીર પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ

ગુજરાત સરકારે આવતીકાલથી રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે કલોલમાં પકડાયેલા ડુપ્લીકેટ પનીર કાંડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં નકલી પનીર-ચીઝ મળી આવે તો કડક કાર્યવાહી થશે. FDCA દ્વારા રાજ્યવ્યાપી તપાસ અને દરોડા શરૂ કરવામાં આવ્યા છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies