ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં 2016ના દલિત અત્યાચાર કેસમાં નીચલી અદાલતે 40માંથી 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ BSP પ્રમુખ માયાવતીએ ગુજરાત સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પીડિત પરિવારોને સરકારી ખર્ચે વકીલ આપી હાઈકોર્ટમાં અસરકારક રીતે કેસ લડવાની માંગ કરી છે. માયાવતીએ જણાવ્યું કે આ નિર્ણયથી દલિતોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ઉના દલિત અત્યાચાર કેસમાં માયાવતીનો સવાલ, હાઈકોર્ટમાં અપીલની માંગ
Source: Mantavya News
Read the live feed on ZapIndies