સાપુતારામાં દિવ્યાંગ શૌચાલય બંધ જોતા હર્ષ સંઘવીનો કડક આદેશ

સાપુતારામાં દિવ્યાંગ શૌચાલય બંધ જોતા હર્ષ સંઘવીનો કડક આદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાપુતારા બસ ડેપોની અચાનક મુલાકાત લઈને દિવ્યાંગો માટેના શૌચાલયને તાળું મારેલું જોતાં સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કર્મચારીઓને તાત્કાલિક તાળું ખોલવા અને ભવિષ્યમાં આ શૌચાલય હંમેશા ખુલ્લું રાખવાનો કડક આદેશ આપ્યો હતો. આ દરમિયાન સાપુતારામાં 8 થી 29 ઓગસ્ટ સુધી મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ પણ થયો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies