કામાખ્યા કોરિડોર વિવાદ કોર્ટમાં, સાધકોની ચિંતા

કામાખ્યા કોરિડોર વિવાદ કોર્ટમાં, સાધકોની ચિંતા

આસામ સરકાર દ્વારા કામાખ્યા મંદિરમાં કોરિડોર બનાવવાના નિર્ણય સામે દેશભરના સાધકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમને ડર છે કે બાંધકામથી મા કામાખ્યાના દર્શનનો આધાર એવી પ્રાકૃતિક જળધારા નષ્ટ થઈ શકે છે. અરજદારોમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના બહેન ગીતિકા ભટ્ટાચાર્ય પણ સામેલ છે. તેમણે સરકાર પર સર્વે કે નિષ્ણાતોની સલાહ વગર ટેન્ડર આપવાનો આરોપ લગાવ્યો છે.

Source: Divya Bhaskar

Read the live feed on ZapIndies