ભારતમાં UPI પર MDR લગાવવાની ચર્ચા ચાલી રહી છે, જે દુકાનદારો પાસેથી વસૂલવામાં આવશે, ગ્રાહકો પાસેથી નહીં. આ ચાર્જ મોટા ટ્રાન્ઝેક્શન પર 0.3% થી 0.5% સુધી હોઈ શકે છે. દરમિયાન, લોકો પાસે રોકડ વધી રહી છે, જે 2026 સુધીમાં ₹41.8 લાખ કરોડ થઈ ગઈ છે, જ્યારે UPIની ગ્રોથ ધીમી પડી છે.
UPI પર MDR લાગુ થવાની ચર્ચા, ગ્રાહકો પર સીધો ચાર્જ નહીં
Source: News18 Gujarati