ભાજપ યુવા મોરચાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ હેમાંગ જોશીએ CJP અને અભિજીત દીપકેને રાજકીય મહોરું ગણાવીને વિપક્ષ પર આક્ષેપ કર્યો છે. તેમણે જંતર-મંતર હિંસા માટે સપા અને કોંગ્રેસને જવાબદાર ઠેરવી, યુવાનોને ભ્રમિત ન કરવા ચેતવણી આપી છે. ભાજપે કોંગ્રેસ પાસે નવ નિર્માણ આંદોલનમાં 105 વિદ્યાર્થીઓના મોત માટે માફી માંગી છે.
હેમાંગ જોશીની CJP પર પ્રહાર, અભિજીત દીપકેને ગણાવ્યો રાજકીય મહોરું
Source: Gujarati Jagran