પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી 75 મિનિટના ભાષણમાં 111 વખત 'ભારત' અને 52 વખત યુવાનોનો ઉલ્લેખ કર્યો. તેમણે 'મારા પ્રિય દેશવાસીઓ' 40 વખત કહ્યું. આ તેમનું લાલ કિલ્લા પરથી સતત 13મું ભાષણ હતું, જેમાં નક્સલવાદ, ગરીબી અને ડિજિટલ જેવા મુદ્દા પર ભાર મૂક્યો.
PM મોદીના ભાષણમાં 'યુવાનો'નો 52 વખત ઉલ્લેખ
Source: Divya Bhaskar