ભારત-શ્રીલંકા ટેસ્ટમાં વરસાદે રમત અટકાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં વનડે અને T20ની જેમ DLS પદ્ધતિ લાગુ પડતી નથી, તેથી લક્ષ્ય બદલાતું નથી. ગુમાવેલો સમય પૂરો કરવાનો પ્રયાસ થાય છે, અને પૂરતી રમત ન થાય તો મેચ ડ્રો થઈ શકે છે.
ટેસ્ટમાં વરસાદે રંગ બગાડ્યો, જાણો નિયમ શું કહે છે
Source: TV9 Gujarati