ભાજપ અધ્યક્ષ નીતિન નબીને 65 સભ્યોની નવી કાર્યકારિણી જાહેર કરી છે. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવાયા છે. IT સેલના પ્રભારી અમિત માલવિયાને હટાવી દેવાયા છે. ટીમમાં 12 મહિલાઓ અને યુપીના બે મુસ્લિમ ચહેરાઓનો સમાવેશ થાય છે.
ભાજપની નવી કાર્યકારિણી જાહેર, રામ માધવ-સ્મૃતિ ઈરાની પરત
Source: Divya Bhaskar