દિલ્હીમાં SIR પ્રક્રિયા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પત્ની સુનીતા, પુત્ર પુલકિત, પિતા ગોવિંદ રામ અને માતા ગીતા દેવીને 'Unmapped with Last SIR' કેટેગરી હેઠળ નોટિસ મળી છે. 19 સપ્ટેમ્બર સુધીમાં 31.63 લાખથી વધુ નોટિસ જનરેટ થઈ છે. નોટિસ મળવાથી નામ તરત કાઢી નથી શકાતું; દસ્તાવેજી ચકાસણી બાદ જ અંતિમ યાદી 4 નવેમ્બરે પ્રકાશિત થશે.
દિલ્હી SIR: કેજરીવાલ પરિવારના 5 સભ્યોને ચૂંટણી પંચની નોટિસ
Source: Gujarat First