ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટર સાઈ સુદર્શન પગના અંગૂઠાની ઈજાને કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગૉલમાં રમાશે.
ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતને ઝટકો, સાઈ સુદર્શન બહાર
Source: Gujarat First