શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા દેશની સ્થિતિને 'તોફાન પહેલાની શાંતિ' ગણાવી છે. તેમણે યુવાનોના આંદોલન પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો અને વડાપ્રધાન પાસે યુવાનો માટે સમય નથી પણ શિંદેને મળવા સમય છે તેવી ટીકા કરી. સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન મામલે નેતાઓની મુલાકાત પર પણ સવાલ ઉઠાવ્યા.
ઉદ્ધવ ઠાકરેનો મોદી સરકાર પર હુમલો: 'તોફાન પહેલાની શાંતિ'
Source: Chitralekha Gujarati