ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 23 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં 217 શંકાસ્પદ કેસ છે અને 9 નમૂનાના રિપોર્ટ બાકી છે. આ વાયરસ સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સૌથી વધુ જોખમી છે. આરોગ્ય વિભાગે જંતુનાશક છંટકાવ શરૂ કર્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 39 પોઝિટિવ કેસ, 23 મોત
Source: Gujarat First