ટીપુ સુલતાનને અંગ્રેજોએ કટ્ટરપંથી કેમ ચીતર્યો?

ટીપુ સુલતાનને અંગ્રેજોએ કટ્ટરપંથી કેમ ચીતર્યો?

બ્રિટિશરોએ 1784 સુધી ટીપુ સુલતાનને અત્યાચારી કે કટ્ટરપંથી નહોતા ગણાવ્યા, પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે ટીપુને ઝુકાવી શકાય તેમ નથી, ત્યારે તેમણે તેમના આક્રમક પગલાં વાજબી ઠેરવવા તેમને આ રીતે ચીતર્યા. ટીપુએ મંદિર-મઠોને દાન અને જમીન આપ્યા હતા, છતાં અંગ્રેજોએ તેમને ધાર્મિક કટ્ટરપંથી તરીકે દર્શાવ્યા.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies