લગ્ન પર સરકાર 5 લાખ રૂપિયા આપશે, જાણો પૈસા કેવી રીતે મેળવશો

લગ્ન પર સરકાર 5 લાખ રૂપિયા આપશે, જાણો પૈસા કેવી રીતે મેળવશો

ભારત સરકાર અને રાજ્ય સરકારો આંતરજાતિય લગ્ન કરનારા યુગલોને રૂ.50,000થી 5 લાખ સુધીની નાણાકીય સહાય આપે છે. કેન્દ્રની ડૉ. આંબેડકર યોજના હેઠળ રૂ.2.5 લાખ મળે છે, જ્યારે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યો પોતાની યોજનાઓ ચલાવે છે. પાત્રતા માટે એક જીવનસાથી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અને લગ્ન કાયદેસર રીતે નોંધાયેલા હોવા જોઈએ.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies