શ્રાવણ કૃષ્ણ પક્ષ પંચમીએ ઉજવાતી નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા અને વ્રત કરવામાં આવે છે. આ પવિત્ર કથામાં ગરીબ વહુને નાગણીની કૃપાથી સુખ મળે છે, જે ભક્તિ અને દયાનું ફળ દર્શાવે છે.
નાગ પાંચમ વ્રત કથા: નાગ દેવતાની કૃપાની પવિત્ર વાર્તા
Source: Gujarati Jagran