ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગેરરીતિ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ અને તેની ગઠબંધન સરકાર પર વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સંસદની કામગીરી ખોરવવાનો પ્રયાસ કરવા બદલ પણ કોંગ્રેસની ટીકા કરી હતી.
જીતુ વાઘાણીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર
Source: Gujarat First