હરિયાળી અમાસે સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય

હરિયાળી અમાસે સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય

12 ઓગસ્ટે હરિયાળી અમાવસ્યાના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક લાગુ પડશે નહીં. આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં થશે, જેની અસર તમામ રાશિઓ પર પડશે. અમાવસ્યાના શુભ સમયમાં દાન-પુણ્ય અને પિતૃ દોષ નિવારણના ઉપાય કરવા જોઈએ.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies