આયુર્વેદમાં ગળો (ગિલોય)ને પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ડેન્ગ્યુ-મલેરિયામાં પ્લેટલેટ્સ વધારે છે અને ડાયાબિટીસ-સંધિવામાં રાહત આપે છે. તેના પાંદડા, મૂળ અને ડાળીનો ઉપયોગ કાઢો, રસ કે ઘનવટી સ્વરૂપે થાય છે. ગર્ભવતી મહિલાઓ અને લો-સુગરના દર્દીઓએ ડોક્ટરની સલાહથી જ લેવો જોઈએ.
ગળો: રોગપ્રતિકારક શક્તિ અને ડેન્ગ્યુમાં રામબાણ ઔષધિ
Source: News18 Gujarati