સુરતની કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આઝાદીની લડત દરમિયાનના અખબારો સચવાયેલા છે. 1917થી 1950ના 'પ્રભાકર', 'ડાંડિયો', 'ગાંડિવ' અને 'હરિજનબંધુ' જેવા મૂળ અંકો આર્કાઇવ્સમાં છે. આ સંગ્રહ નવી પેઢી માટે લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મહત્વનો દસ્તાવેજ છે.
નર્મદ લાઇબ્રેરીમાં સચવાયા આઝાદીના દુર્લભ અખબારો
Source: News18 Gujarati