યોગગુરુ બાબા રામદેવે સ્વતંત્રતા દિવસ પર હરિદ્વારમાં દેશની વ્યવસ્થાઓ પર ગંભીર સવાલ ઉઠાવ્યા. તેમણે શિક્ષણમાં મૂળભૂત સુવિધાનો અભાવ, પરીક્ષામાં નકલ અને પેપર લીક, સરકારી ભરતીમાં ગેરરીતિ અને 50 લાખથી 1 કરોડ સુધીની લાંચના આરોપ મૂક્યા. સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચેની ખેંચતાણને ભારત-પાકિસ્તાન જેવી ગણાવી, સુધારા નહીં કરવામાં આવે તો વધુ આંદોલનોની ચેતવણી આપી.
બાબા રામદેવે સંસદને ભારત-પાકિસ્તાન સાથે સરખાવી
Source: Gujarat First