સુરત ક્રાઈમ બ્રાંચે 1995ના મારામારીના ગુનામાં 31 વર્ષથી ફરાર આરોપી સંતરામસિંગ યાદવને નવી મુંબઈના તલોજામાંથી ઝડપ્યો. તે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પાણી ભરવાની બાબતે થયેલા ઝઘડામાં લાકડીઓ વડે માર મારવાના આરોપમાં તેને પકડાયો છે.
31 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો
Source: News18 Gujarati