SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી

SP ડેલુનો વ્યાજખોરો પર હથોડો, 8 કરોડની મિલકત પાછી અપાવી

સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ એક વર્ષમાં વ્યાજખોરો પાસેથી સવા આઠ કરોડ રૂપિયાની મિલકત પરત અપાવી છે, જેમાં 123 તોલા સોનું સામેલ છે. 35 તોલા સોનું પરત મળતાં એક મહિલાએ રક્ષાબંધને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અભિયાનથી ગરીબ અને ત્રસ્ત લોકોને રાહત મળી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies