કેરળના તિરુવનંતપુરમમાં નંદનકોડ વિસ્તારમાં એક જ ઘરમાં ચાર લાશો મળી આવી હતી. મૃતકોમાં ડૉક્ટર, પ્રોફેસર, તેમની પુત્રી અને એક સંબંધીનો સમાવેશ થાય છે. પોલીસે પરિવારના પુત્ર કેડલ જેન્સન રાજાને શંકાસ્પદ માનીને પૂછપરછ શરૂ કરી છે.
નંદનકોડ હત્યાકાંડ: આત્મા જોવા ચાર હત્યા
Source: Divya Bhaskar