સંસદમાં 6 સવાલો રદ થતાં CJP ભડકી, ‘જવાબ મેળવવા શું લોકો રસ્તા પર ઉતરે?’

સંસદમાં 6 સવાલો રદ થતાં CJP ભડકી, ‘જવાબ મેળવવા શું લોકો રસ્તા પર ઉતરે?’

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આરોપ લગાવ્યો છે કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષણ સંબંધિત છ મહત્વપૂર્ણ પ્રશ્નો રદ કરવામાં આવ્યા. તેમણે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ સામે આકરો પ્રહાર કરીને કહ્યું કે જો સંસદમાં જવાબ નહીં મળે તો લોકોને રસ્તા પર ઉતરવું પડશે.

Source: Gujarat Mitra

More in Politics

Read the live feed on ZapIndies