છત્રપતિ સંભાજીનગરના તિસગાંવમાં ખવડ્યા પહાડ પાસે 18 વર્ષીય કુણાલ ચાંદવડે પરેશાન હતો. પરિવાર અને ગ્રામજનોએ ત્રણ કલાક સુધી સમજાવ્યો, પણ નિષ્ફળ. પિતા મુરલીધર પુત્રને પકડવા જતાં બંને પહાડ પરથી પડ્યા અને પિતાનું મોત થયું. આઘાતમાં માતા સંગીતાએ પણ છલાંગ લગાવી, જેથી ત્રણેયનાં મોત થયાં.
પુત્રને બચાવતાં પિતાનું મોત, માતાએ પણ ટૂંકાવ્યું જીવન
Source: Zee 24 Kalak