સિયાચિનમાં પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ, ભારતે ઓપરેશન મેઘદૂતથી તિરંગો લહેરાવ્યો

સિયાચિનમાં પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ, ભારતે ઓપરેશન મેઘદૂતથી તિરંગો લહેરાવ્યો

1984માં ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત દ્વારા સિયાચિન ગ્લેશિયર પર કબજો મેળવ્યો, જેમાં 27માંથી 21 જવાનોના હાથ-પગ ઓગળી ગયા હતા. પાકિસ્તાને શિમલા સમજૂતીની ખામીનો લાભ લઈ નકશા બદલવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યું.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies