ડોક્ટર ગેરવર્તન અને નકલી દવા પર મંત્રીની કડક કાર્યવાહીની ચેતવણી

ડોક્ટર ગેરવર્તન અને નકલી દવા પર મંત્રીની કડક કાર્યવાહીની ચેતવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટમાં ડોક્ટરના અભદ્ર વર્તન અને અમદાવાદમાં નકલી દવાના વેચાણ બદલ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. ગેરવર્તન કરનાર ડોક્ટર સામે 12-24 કલાકમાં કાર્યવાહી થશે. અમદાવાદમાં દરોડામાં 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies