ગોવિંદાના મેનેજર શશિ સિંહાએ સ્પષ્ટ કર્યું છે કે અભિનેતાના બીજા લગ્નની કોઈ યોજના નથી. સુનીતા આહુજાના દાવા પર તેમણે કહ્યું કે આવું કંઈ નથી અને નહીં થાય. તેમણે ઉમેર્યું કે જો ગોવિંદા છૂટાછેડા માંગતા હોત તો તેઓ પોતે અરજી કરી હોત.
ગોવિંદાના બીજા લગ્નની અફવા પર મેનેજરનું મૌન તૂટ્યું
Source: VTV Gujarati