વરસાદની ઋતુમાં વાહન ચલાવવું પડકારજનક હોય છે, અને યોગ્ય ટાયર પ્રેશર જાળવવું સુરક્ષિત ડ્રાઇવિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નિષ્ણાતોના મતે, હવામાન બદલાય ત્યારે દબાણ બદલવાને બદલે ઉત્પાદકની ભલામણ કરેલ મર્યાદા જ રાખવી જોઈએ. ઓછું કે વધુ પ્રેશર ટાયરને નુકસાન પહોંચાડી શકે છે અને અકસ્માતનું જોખમ વધારી શકે છે.
ચોમાસામાં કારના ટાયરનું પ્રેશર કેટલું રાખવું?
Source: Zee 24 Kalak