રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતા અનુસાર રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠો બાંધવી શુભ છે. પહેલી ગાંઠ લાંબા આયુષ્ય, બીજી પ્રેમ અને ત્રીજી રક્ષણનું પ્રતીક છે. શુભ સમય સવારે 6:23 થી 9:48 વાગ્યા સુધીનો છે.
રક્ષાબંધન પર રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી જોઈએ? જાણો ધાર્મિક મહત્વ
Source: VTV Gujarati