ભારતના ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર સ્થિત મુખ્ય મથક 'મરકઝ સુભાનઅલ્લાહ' ફરી સક્રિય થયું છે. પાકિસ્તાની સરકારના ફંડિંગથી 15 મહિનામાં પુનઃનિર્માણ પૂરું કરાયું છે. નવા ફૂટેજમાં રિનોવેશન અને માર્બલ ફિટિંગ જોવા મળે છે. સૂત્રો મુજબ, આતંકીઓને આશરે 25 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશનું મુખ્ય મથક ફરી સક્રિય
Source: Gujarat Samachar