PM નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે 3,000થી વધુ સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમણે વિદ્યાર્થીઓને 'જે શીખે છે તે જીતશે' મંત્ર આપ્યો અને જીવનમાં પડકારોને તકોમાં ફેરવવા પ્રેરણા આપી.
IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીનું સંબોધન
Source: Gujarat First