600 વિકેટ છતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી નહીં

600 વિકેટ છતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી નહીં

સૌરાષ્ટ્રના ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઘરેલુ ક્રિકેટમાં 600થી વધુ વિકેટ લીધી છે, પરંતુ તેમને ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. 36 વર્ષીય જાડેજાએ 26 વખત પાંચ અને 7 વખત 10 વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને ટી20 મળીને તેમણે 609 વિકેટ ઝડપી છે.

Source: Mantavya News

More in Sports

Read the live feed on ZapIndies