પશ્ચિમ બંગાળના હલીશહરમાં શુક્રવારે સાંજે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રિમો મમતા બેનર્જીના કાફલા પર આક્રોશિત ભીડે પથ્થરમારો કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં ટીએમસી કાર્યકર્તાના મોત બાદ તેઓ પરિવારને મળવા જઈ રહ્યા હતા. ભીડે ગાડી પર કાદવ, બોટલ અને ચંપલ ફેંક્યા હતા. મમતાએ પોલીસ નિષ્ક્રિયતા અને ભાજપને સુરક્ષા આપવાનો આરોપ લગાવ્યો છે.
હલીશહરમાં મમતા બેનર્જીના કાફલા પર પથ્થરમારો
Source: Gujarat First