મોરબી જિલ્લાના વીરપરડા ગામે કૂવામાં પાણીના હિલોળાની રહસ્યમય ઘટનાનો અભ્યાસ કરતાં ભૂસ્તરશાસ્ત્રીઓએ ચોંકાવનારી પેટર્ન શોધી કાઢી છે. બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી પાણી જોરદાર હિલોળા લે છે, પરંતુ 7 ઓગસ્ટે શાંત રહ્યું. નિષ્ણાતો દરિયાની ભરતી-ઓટની અસરને સંભવિત કારણ માને છે, જોકે વધુ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઘેરું બન્યું
Source: Aajkaal Gujarati