ગુજરાતમાં વરસાદ બાદ મગરો શહેરોમાં કેમ આવી જાય છે?

ગુજરાતમાં વરસાદ બાદ મગરો શહેરોમાં કેમ આવી જાય છે?

ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ મગરો શહેરી વિસ્તારોમાં દેખાયા છે, જે માનવ-મગર સંઘર્ષ વધવાનો સંકેત આપે છે. વનવિભાગ મુજબ વડોદરામાં સૌથી વધુ મગરો છે, અને છેલ્લા ત્રણ વર્ષમાં 29 સંઘર્ષના કેસ નોંધાયા છે. નિષ્ણાતો માને છે કે મગરોની વસ્તી વધવાથી આ સમસ્યા વકરી છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies