રોહિત શર્માએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે 138 રનની સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો છે. 39 વર્ષની ઉંમરે તેના ODI વર્લ્ડ કપ 2027ના ભવિષ્ય અંગે અટકળો ચાલુ છે. ભૂતપૂર્વ સાથી અજિંક્ય રહાણેએ BCCIને રોહિત સાથે સીધી વાત કરીને તેની ખાતરી આપવાની સલાહ આપી છે.
રોહિત શર્માનો વર્લ્ડ કપ પ્લાન શું? BCCIના મૌનથી સવાલો
Source: Aajkaal Gujarati